
કેટલાક કેસોમાં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને ફાળવાયેલ કાયૌમાં ફેરફાર કરવાની સતા
ઠરાવ દ્રારા રાજયની વિધાનસભા એવી પરવાનગી આપે તો રાજય સરકાર ઉચ્ચન્યાયાલય સાથે વિચાર વિનિયમ કરીને જાહેરનામાંથી આદેશ આપી શકશે કે કલમો-૧૨૭ કલમ-૧૨૮ કલમ-૧૨૯ કલમ-૧૬૪ અને કલમ-૧૬૬માં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટના ઉલ્લેખોનો અથૅ પહેલા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખો તરીકે કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw